Diesel Engine કારમાં પેટ્રોલ નાખો તો શું થશે? જો આવું થાય તો આ ભૂલ ક્યારેય ન કરો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે Petrol ભરાવા ગયા અને પેટ્રોલ પંપવાળા ભાઈ આપની કારમાં Dieselની જગ્યાએ Petrol ભરી દે અને પેટ્રોલની જગ્યાએ Diesel ભરી દે તો ? જો કે આ ભૂલ બવ સામાન્ય છે, પણ તમારી કાર માટે બહુ ખતરનાક છે.

Diesel Engine કારમાં પેટ્રોલ નાખો તો શું થશે? જો આવું થાય તો આ ભૂલ ક્યારેય ન કરો
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 11, 2021 | 6:59 AM

તમે બધા જાણો છો કે બળતણ (Petrol અને Diesel)ના કિસ્સામાં બે પ્રકારના વાહનો હોય છે, જેમાં ડીઝલથી ચાલતું વાહન અને પેટ્રોલથી ચાલતું વાહન. જો તમે પણ વાહન ચલાવો છો, તો તમે પેટ્રોલ પંપ પર જાઓ છો અને પેટ્રોલ અથવા ડીઝલ ભરાવીને પરત ફરો છો. પરંતુ, તમે ક્યારેય વિચાર્યું કે તમે પેટ્રોલ ભરાવા જાઓ છો અને પેટ્રોલ પંપવાળા ભાઈ તમારી કારમાં ડીઝલને બદલે પેટ્રોલ ભરે અને પેટ્રોલને બદલે ડીઝલ ભરે તો શું થશે?

જોકે આ ભૂલ બહુ સામાન્ય છે, પરંતુ તમારી કાર માટે ખૂબ જ જોખમી છે. ઘણીવાર તેઓ પેટ્રોલ પંપ પર આવી ભૂલ થવાના કિસ્સામાં પણ સામે આવ્યા છે, આવામાં આવું તમારી સાથે પણ થઈ શકે છે. જો આવું થાય, તો તેને સામાન્ય ના ગણવું, નહીં તો તમને ઘણું મોટું નુકશાન થઈ શકે છે. તેથી, ચાલો આપણે જાણીએ કે જો વાહનમાં ખોટું ઈંધણ નાખવામાં આવે તો શું અસર થાય છે અને આવું થાય ત્યારે શું કરવું જોઈએ…

પેટ્રોલ અને ડીઝલ કાર કેવી રીતે કામ કરે છે

ખોટા ઈંધણથી થતી અસર વિશે વાત કરતા પહેલા, તમને જણાવીએ કે પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચે શું તફાવત છે. ઘણા ઓટોમોબાઇલ્સને લગતા અહેવાલોમાં જણાવાયું છે કે પેટ્રોલ એન્જિનમાંની સ્પાર્ક અલગ હોય છે અને ડીઝલ એન્જિનમાં આવો કોઈ સ્પાર્ક નથી હોતો. ઉપરાંત, પેટ્રોલ એન્જિન કારમાં કારબોરેટર હોય છે, જ્યારે ડીઝલ એન્જિન આવું કઈ નથી હોતું. પેટ્રોલ એન્જિન હવા ને લઈને તદ્દન અલગ રીતે કાર્ય કરે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જ્યારે ડીઝલ એન્જિનમાં પેટ્રોલ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

કારને પાવર આપવાની સાથે, ડીઝલ લ્યુબ્રિકેશન ઓઇલ રૂપમાં પણ કામ કરે છે, જેના કારણે ઈંધણ પંપ અને એન્જિનના અન્ય ભાગો સરળતાથી ચાલે છે. જ્યારે તેમાં પેટ્રોલ ઉમેરવામાં આવે અને ડીઝલ સાથે ભળી જાય, ત્યારે તે દ્રાવક (Solvent) તરીકે કામ કરવાનું શરૂ કરે છે, આ વાહનના એન્જિન પર વિપરીત અસર કરે છે.

ડીઝલ એન્જિન કારમાં પેટ્રોલ આવી જવાથી મશીનના ભાગો વચ્ચેના ઘર્ષણમાં વધારો થાય છે અને આને કારણે ફ્યુઅલ લાઇનની સાથે પંપ પર પણ અસર પડવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે એન્જિનને ચાલુ રાખશો અથવા તો પેટ્રોલ ભરાવ્યા પછી તમે કાર ડ્રાઇવ કરો છો તો એન્જિનને ડેમેજ થવાનો ખતરો વધી જાય છે અથવા એન્જિન સીઝ (Engine Siege) થવાનું જોખમ વધી જાય છે.

પેટ્રોલ એન્જિનમાં ડીઝલ ભરાવાથી શું થાય છે?

જો કે, પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન કરતા અલગ કામ કરે છે. જો પેટ્રોલ એન્જિન કારમાં ડીઝલ નાખવામાં આવે તો એટલો ખતરો રહેતો નથી. તે ડીઝલ એન્જિન કરતા ઓછી પ્રતિક્રિયા આપે છે. ખરેખર, જો આવી સ્થિતિ ઊભી થાય તો ડીઝલને ઇગ્નીશન આપવા માટે સંકુચિત(Compressed) કરવું પડશે અને આને કારણે તમે એન્જિન સ્ટાર્ટ જ નહીં કરી શકો. જો કે, આ એન્જિનને પણ અસર કરી શકે છે.

આવી સ્થિતિમાં શું કરવું?

જો તમારી સાથે આવું થાય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જ્યારે ખોટું ઈંધણ નાખવામાં આવે ત્યારે તમારે એન્જિન શરૂ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને કારને ધક્કો મારીને એક બાજુ ઊભી કરી દેવી જોઈએ. આ પછી, મિકેનિકની મદદથી, ફ્યુલ ટેન્ક માંથી ફ્યુલ બદલી નાખવું. આ પછી, નવું પેટ્રોલ અથવા ડીઝલ ઉમેરીને વાહન ફરીથી સ્ટાર્ટ કરવું જોઈએ.

Petrol Diesel

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">