Twitter એ ભારત માટે વિનય પ્રકાશની નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિમણૂંક કરી

ટ્વિટરની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વિનય પ્રકાશ એ કંપનીના નિવાસી (RGO)છે. યુઝર્સ પેજ પર આપવામાં આવેલી વેબસાઇટ દ્વારા તેમનો સંપર્ક કરી શકે છે.

Twitter એ ભારત માટે વિનય પ્રકાશની નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિમણૂંક કરી
Twitter appoints Vinay Prakash as Resident Grievance Officer India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 3:33 PM

ટ્વિટર(Twitter) એ ભારત માટે વિનય પ્રકાશને નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિમણૂંક કરી છે. આ માહિતી કંપનીની વેબસાઇટ પર આપવામાં આવી છે. ભારતમાં નવા માહિતી ટેકનોલોજી (IT) નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે ટ્વિટર સતત વિવાદોમાં રહ્યું છે. નવા આઇટી(IT)નિયમો હેઠળ 50 લાખથી વધુ  યુઝર્સ  ધરાવતી સોશિયલ મીડિયા કંપનીઓએ ત્રણ મહત્વપૂર્ણ નિમણૂંક કરવાની જરૂર છે જેમાં મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારી છે. આ ત્રણ અધિકારીઓ ભારતના નિવાસી હોવા જોઈએ.

જેરમી કેસલ સાથે પ્રકાશનું નામ શામેલ કરવામાં આવ્યું

ટ્વિટર(Twitter) ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વિનય પ્રકાશ એ કંપનીના નિવાસી (RGO)છે. યુઝર્સ પેજ પર આપવામાં આવેલી વેબસાઇટ દ્વારા તેમનો  સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ટ્વિટરનું ભારતીય આ સરનામું , ચોથો માળ, ધ એસ્ટેટ, 121 ડિકન્સન રોડ, બેંગ્લોર -560042 છે. જેની પર પણ સંપર્ક કરી શકાય છે. કંપનીના વૈશ્વિક કાયદા નીતિ નિર્દેશક જેરમી કેસલ સાથે પ્રકાશનું નામ શામેલ કરવામાં આવ્યું છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ટ્વિટરના આશરે 1.75 કરોડ યુઝર્સ

કેસલ અમેરિકામાં સ્થિત છે. કંપનીએ 26 મે, 2021 થી 25 જૂન, 2021 સુધી તેનો અનુપાલન અહેવાલ પણ પ્રકાશિત કર્યો છે. 26 મેથી અમલમાં મૂકાયેલા નવા આઇટી નિયમો હેઠળ આ બીજી આવશ્યકતા છે. આ અગાઉ ટ્વિટરએ તેમના નિયમો હેઠળ ભારત માટે તેમના વચગાળાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચટ્ટા નિમણૂંક કરી હતી. જો તેમણે ગત મહિને રાજીનામું આપ્યું હતું. ટ્વિટર પાસે આશરે 1.75 કરોડ યુઝર્સ છે. નવા સોશિયલ મીડિયા નિયમો વિશે ટ્વિટર ભારત સરકાર સાથે ચાલી રહ્યું છે.

આ અગાઉ ટ્વિટરએ દિલ્હી હાઈકોર્ટને 8 મી જુલાઈએ કહ્યું હતું કે તેમણે વચગાળાના અનુપાલન અધિકારીની નિમણૂંક કરી છે. જે ભારતના નિવાસી છે. આ ઉપરાંત કંપનીએ નવા આઇટી નિયમો હેઠળ આઠ અઠવાડિયામાં નિયમિત પોસ્ટ ભરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :  UP population control law : સીએમ યોગીએ નવી વસ્તી નીતિનું વિમોચન કર્યું, કહ્યું સમાજના તમામ વર્ગનું ધ્યાન રખાયું

આ પણ વાંચો : આવી ગયું Bhuj: The Pride Of India નું ટીઝર: સાંભળો અજય દેવગનનો રુંવાડા ઉભા કરી દે તેવો ડાયલોગ 

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">