Tips & Trick: ભૂલથી મોકલેલા Emailને ડિલીટ કરવા માટે ફોલો કરો આ સિમ્પલ ટ્રીક

જો તમે તમારા ઈમેઈલને શેડ્યુલ કરશો તો તમને તમારી ભૂલ સુધારવાનો સમય મળશે. આનાથી તમે વગર કોઈ ભૂલે ઈમેઈલ મોકલી શક્શો અને તમારી ઈમેજ પણ ખરાબ નહીં થાય.

Tips & Trick: ભૂલથી મોકલેલા Emailને ડિલીટ કરવા માટે ફોલો કરો આ સિમ્પલ ટ્રીક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:51 PM

Email આપણે મોટાભાગે પ્રોફેશનલ કામ માટે વાપરતા હોઈએ છીએ. જોબ માટે એપ્લાય કરવા અથવા તો અભ્યાસને લગતા તમામ ઓફિશિયલ કામો માટે આપણે ઈમેઈલનો જ ઉપયોગ કરીએ છીએ. ઈમેઈલને સાચવવા ખૂબ જ સરળ હોય છે. કેટલીક વાર એવુ બનતુ હોય છે કે ઈમેઈલ લખતી વખતે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવ તો ઈમેઈલને ખોટા આઈડી પર મોકલાઈ જાય છે તેવામાં જો આ ઈમેઈલમાં કોઈ જરૂરી માહિતી હોય તો તમે મુશ્કેલમાં મુકાય શકો છો.

આવી ભૂલને સુધારી નથી શકાતી. આના કારણે જ કેટલીક વાર લોકોને અપમાનિત પણ થવુ પડે છે. પરંતુ હવે એવું નહીં થાય. આજે અમે તમને એક ટ્રીક વિશે જણાવીશું જેની મદદથી તમે સેન્ડ કરેલા ઈમેઈલને Undo કરી શક્શો. જો તમે અમારી બતાવેલી ટ્રીકને ફોલોવ કરશો તો તમારા ફોનમાંથી મોકલવામાં આવેલ ઈમેઈલ નિર્ધારિત સમય બાદ જ ડિલીવર થશે. ઉદાહરણ પ્રમાણે જો તમે તમારા ઈમેઈલને શેડ્યુલ કરશો તો તમને તમારી ભૂલ સુધારવાનો સમય મળશે. આનાથી તમે વગર કોઈ ભૂલે ઈમેઈલ મોકલી શક્શો અને તમારી ઈમેજ પણ ખરાબ નહીં થાય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સ્ટેપ્સને કરો ફોલો

સૌથી પહેલા તમારુ જીમેઈલ એકાઉન્ટ ઓપન કરો. રાઈટ સાઈડ પર સેટિંગનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો. હવે તમને ચોથા નંબરના ઓપ્શનમાં Undo Send જોવા મળશે. અહીં તમારે કેન્સલેશન ટાઈમ જણાવવાનો હોય છે. સમય સેટ કરતા જ ફિચર એક્ટિવેટ થઈ જશે.

આ ટ્રીક ફક્ત ડેસ્કટોપ યૂઝર્સ માટે જ ઉપયોગી છે. મોબાઈલ એપ માટે હજી તેનું ફિચર રિલીઝ કરવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો –PM Modi : આ મહિનાના અંતમાં કરી શકે છે અમેરિકાનો પ્રવાસ, જો બાઇડન સાથે પહેલી વાર કરશે વ્યક્તિગત મુલાકાત

આ પણ વાંચો –Knoweldge : શુકનમાં 11, 21, 51, 101 રૂપિયા જ કેમ આપવામાં આવે છે ? શું છે 1 રૂપિયો ઉમેરીને આપવાનું કારણ

આ પણ વાંચો –Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">