કોરોનાનો કહેર: જાણો થર્મલ સ્કેનરની મદદથી કેવી રીતે વાઈરસની જાણ થાય છે?

ચીનમાં કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી ગયો છે. અન્ય વ્યક્તિઓને ચેપ ના લાગે તે માટે અલગ હોસ્પિટલ ચીન ખાતે બનાવવામાં આવી રહી છે. આ તમામ ખબરોની વચ્ચે તમે એક શબ્દ સાંભળ્યો હશે. કોરોના વાઈરસની સુરક્ષાને લઈને એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે આ થર્મલ સ્કેનર કામ કરે છે […]

કોરોનાનો કહેર: જાણો થર્મલ સ્કેનરની મદદથી કેવી રીતે વાઈરસની જાણ થાય છે?
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 1:03 PM

ચીનમાં કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી ગયો છે. અન્ય વ્યક્તિઓને ચેપ ના લાગે તે માટે અલગ હોસ્પિટલ ચીન ખાતે બનાવવામાં આવી રહી છે. આ તમામ ખબરોની વચ્ચે તમે એક શબ્દ સાંભળ્યો હશે. કોરોના વાઈરસની સુરક્ષાને લઈને એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે આ થર્મલ સ્કેનર કામ કરે છે અને તેના લીધે કેવી રીતે વાઈરસની જાણકારી મેળવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

thermal-scanner-installed-on-airports-to-detect-corona-virus-know-how-it-is-work

આ પણ  વાંચો :   કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પ્રસિદ્ધ વૈજ્ઞાનિક એન કોલિને જણાવ્યું કે આ સ્કેનર સ્વસ્થ વ્યક્તિ અને વિષાણુ ગ્રસ્ત વ્યક્તિમાં રહેલાં અંતરને સ્પષ્ટ કરી દે છે. થર્મલ સ્કેનરની ખાસ વાત એ છે કે આ સ્કેનરમાંથી જે પણ તરંગો નીકળે છે તેની માનવશરીર પર કોઈ જ અસર થતી નથી. જો કે આ સ્કેનરનો ઉપયોગ કોઈ નિષ્ણાંત દ્વારા જ થવો જોઈએ. આમ વૈજ્ઞાનિક કોલિનના જણાવ્યા અનુસાર સ્કેનર દ્વારા કોઈ વાઈરસ વિશે પ્રાથમિક જાણકારી મેળવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

thermal-scanner-installed-on-airports-to-detect-corona-virus-know-how-it-is-work

ડૉ. હર્ષવર્ધન જે દેશના સ્વાસ્થ્ય મંત્રી છે તેને પણ આ સ્કેનર અંગે લોકોમાં જાગૃકતા આવે તે અંગે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં જે લોકો વિદેશથી આવી રહ્યાં છે તેની તપાસ સ્કેનરના માધ્યમથી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન વધારે જણાઈ તો સ્કેનરમાં દેખાઈ આવે છે. તેના આધારે તે વ્યક્તિને અન્ય શારીરિક તબીબી તપાસ માટે મોકલવામાં આવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં આ કોરોના વાઈરસગ્રસ્ત કોઈ આવી ન જાય અને તેનો ફેલાવો વધારે ના થાય તે માટે 20 એરપોર્ટ પર આવા સ્કેનર લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 38 હજાર લોકોની સફળતાપૂર્વક તપાસ કરાઈ હોય તેવી પણ જાણકારી મળી રહી છે. કોરોના વાઈરસ જો કોઈના શરીરમાં હોય તો તેના લીધે શરીરનું તાપમાન વધી જાય છે. આથી જો તે વ્યક્તિ સ્કેનરમાંથી પસાર થાય તો શરીરના વધેલાં તાપમાનની જાણકારી સ્કેનર તરત જ આપી દે છે. આથી તે મુસાફરની વધુ તબીબી તપાસ કરવામાં આવે છે અને જરૂર પડે તેને સારવાર માટે દાખલ કરાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">