Smart Phone Hacks : જો વરસાદમાં ફોન ભીંજાય જાય તો સૌથી પહેલા શું કરશો ?

ભીંજાયેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એક્સેસરીને અલગ કરી દો. બેટરી અને સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો. આ બધી જ એક્સેસરીને સૂકા નેપકીન પર રાખીને સુકવી દો.

Smart Phone Hacks : જો વરસાદમાં ફોન ભીંજાય જાય તો સૌથી પહેલા શું કરશો ?
If your phone gets wet in the rain, switch it off first
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:45 PM

ચોમાસામાં લોકો પોતાના મોંઘાદાટ સ્માર્ટફોનને પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં રાખીને બહાર નીકળે છે. અથવા તો ચોમાસામાં કેટલાક લોકો પોતાનો ફોન ઘરે જ મુકીને જતા રહે છે. કેટલી પણ સાવચેતી રાખવા છતાં કેટલીક વાર તમારો ફોન ભીનો થઇ જાય છે.

હાલના સમયમાં દરેક વ્યક્તિ માટે તેનો ફોન ખૂબ જ જરૂરી અને મહત્વનો હોય છે તેવામાં જો ફોન ભીંજાઇ જાય તો શુ કરવુ તે તેને લઇને લોકો ચિંતામાં મુકાય જાય છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારા ફોનને બચાવી શક્શો.

જો તમારો ફોન પાણીમાં પડી જાય છે તો સૌથી પહેલા તમે તેને ઓફ કરી દો. જો તમે ભીના ફોનને ચાલુ રાખશો તો શોર્ટ સર્કિંટ થવાનો ભય રહે છે. જો તેવુ થઇ જાય છે તો તમારે તમારા ફોનથી હાથ ધોવા પડશે. તમારો ફોન ક્યારે પણ ભીંજાય જાય તો તેને ચેક કરવાનો પ્રયત્ન ન કરવાની જગ્યાએ તમે તેને પહેલા ઓફ કરો.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ભીંજાયેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એક્સેસરીને અલગ કરી દો. બેટરી અને સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો. આ બધી જ એક્સેસરીને સૂકા નેપકીન પર રાખીને સુકવી દો. આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછુ થઇ જાય છે.

જો તમારા ફોનમાં નોન-રિમૂવેબલ બેટરી છે તો તરત જ ફોનને સ્વિચઓફ કરી દો. નોન રિમૂવેબલ બેટરીને કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે. તમે બધા જ એક્સેસરીને સુકાવવા માટે તમે પેપર નેપકીનનો ઉપયોગ કરી શકો છો. મોબાઇલના ઇન્ટર્નલ પાર્ટ્સને સુકાવવા માટે તમે તેને ચોખાના ડબ્બામાં પણ મુકી શકો છો.

ચોખા ફોનમાંથી બધો જ ભેજ સોષી લેશે. 12 કલાક માટે ચોખાના ડબ્બામાં ફોનને રાખ્યા બાદ તમે તેને ઓન કરો. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે તમારા ફોનની સાથે એક્સેસરી પણ સુકાયેલી હોવી જોઇએ.

આ પણ વાંચો – Coronavirus: ‘જે જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે ત્યાં લાગુ થાય લોકડાઉનના કડક નિયમો’, કેન્દ્રએ રાજ્યોને આપી સૂચના

 આ પણ વાંચો – AHMEDABAD : ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી પરિસંવાદ યોજાયો, ભારતમાં દર એક લાખની વસ્તીએ 70 થી 90 જેટલા કેન્સરગ્રસ્ત દર્દી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">