Indian Railwaysએ Truecaller સાથે કરી પાર્ટનરશીપ, હવે IRCTC તરફથી આવતા તમામ કોલ અને મેસેજ હશે વેરિફાઇડ

દરરોજ લાખો લોકો આ નંબર પર ફોન કરે છે અને તેમની ટિકિટ કે ટ્રેનની મુસાફરી વિશે પૂછપરછ કરે છે. આ રેલવે નંબર હવે Truecaller Business Identity Solutions દ્વારા ચકાસવામાં આવશે.

Indian Railwaysએ Truecaller સાથે કરી પાર્ટનરશીપ, હવે IRCTC તરફથી આવતા તમામ કોલ અને મેસેજ હશે વેરિફાઇડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:52 AM

લોકોને છેતરપિંડીથી બચાવવા માટે ભારતીય રેલવેએ Truecaller સાથે ભાગીદારી કરી છે. રેલવે તરફથી આવતા કોલ સંદેશાઓ વિશે લોકોનો વિશ્વાસ વધારવા Truecaller સાથે ભાગીદારી કરવામાં આવી છે. ટ્રુકોલર રેલવેના તમામ મેસેજ અને કોલ વેરિફાય કરશે. આનાથી લોકોને વિશ્વાસ મળશે કે રેલવેના નામે તેમને કોઈ છેતરતું નથી.

જ્યારે યુઝર્સ રેલવે ટિકિટ બુક કરે છે, ત્યારે ટ્રુકોલર એ પણ કન્ફર્મ કરશે કે તેમની બુકિંગ વિગતો, PNR સહિતની તમામ માહિતી IRCTC દ્વારા મોકલવામાં આવી રહી છે કે નહીં. રેલવેનો સત્તાવાર નંબર 139 છે.

દરરોજ લાખો લોકો આ નંબર પર ફોન કરે છે અને તેમની ટિકિટ કે ટ્રેનની મુસાફરી વિશે પૂછપરછ કરે છે. આ રેલવે નંબર હવે Truecaller Business Identity Solutions દ્વારા ચકાસવામાં આવશે. હવે જ્યારે ગ્રાહકો 139 પર કૉલ કરશે, ત્યારે તેમને ત્યાં ગ્રીન વેરિફાઈડ બિઝનેસ બેજ દેખાશે, જે નંબરની ચકાસણીની પુષ્ટિ કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રેલવે અને ટ્રુકોલરની આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવાનો છે. આ વિશે વાત કરતાં IRCTCના ચેરમેન રજની હસીજાએ કહ્યું, “અમે Truecaller સાથે ભાગીદારી કરીને એક નવી પહેલ શરૂ કરી છે.

IRCTC કોમ્યુનિકેશન ચેનલોને પહેલા કરતા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે અમે Truecallerની ટેકનોલોજીનો ઉપયોગ કરીશું. અમને આશા છે કે આનાથી અમારા ગ્રાહકોનો વિશ્વાસ વધશે.

તે જ સમયે, Truecaller જણાવ્યું હતું કે, તેમની પાસે પહેલાથી જ વિશ્વભરમાં ઘણા સાહસો છે જેઓ વેરિફાઇડ કોમ્યુનિકેશન માટે અમારા Truecaller સોલ્યુશનનો ઉપયોગ કરી રહ્યાં છે. Truecallerએ કહ્યું, “અમે હવે IRCTC સાથે ભાગીદારી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

આ પણ વાંચો –

The Big Picture : દીપિકા પાદુકોણને રણવીર સિંહે કહી ‘શેરની’, કહ્યું ‘દુનિયામાં એકમાત્ર પત્નીથી ડરું છું’

આ પણ વાંચો –

Crime: ‘પ્રેમિકાનો ગેંગરેપ થતો રહ્યો અને ચૂપચાપ જોતો રહ્યો, તું બોયફ્રેન્ડ કહેવાને લાયક નથી’ કહી ઇલાહાબાદ હાઈકોર્ટે આરોપીના જામીન કર્યા નામંજૂર

આ પણ વાંચો –

National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતીની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">