આ 5 સ્ટેપ ફોલો કરો અને તમારો મોબાઈલ ફોન બની જશે સુરક્ષિત, કોઈપણ નહીં કરી શકે હેક

મોબાઈલ ફોનની સુરક્ષાને લઈને આજે વિવિધ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ખોટી રીતે મોબાઈલ ફોનના ઉપયોગથી લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. મોબાઈલ ફોન આજકાલ બધાની જરુરિયાત બની ગયો છે. ફોન વિના કોઈપણને ચાલે પણ નથી એટલે કે મોબાઈલ ફોન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. TV9 Gujarati Web Stories View more લગ્નન […]

આ 5 સ્ટેપ ફોલો કરો અને તમારો મોબાઈલ ફોન બની જશે સુરક્ષિત, કોઈપણ નહીં કરી શકે હેક
Follow Us:
| Updated on: May 13, 2019 | 1:02 PM

મોબાઈલ ફોનની સુરક્ષાને લઈને આજે વિવિધ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ખોટી રીતે મોબાઈલ ફોનના ઉપયોગથી લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે.

મોબાઈલ ફોન આજકાલ બધાની જરુરિયાત બની ગયો છે. ફોન વિના કોઈપણને ચાલે પણ નથી એટલે કે મોબાઈલ ફોન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે.

TV9 Gujarati

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો તમે તમારા મોબાઈલ ફોનને સુરક્ષિત રાખવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપને ફોલો કરવાના છે. આ સામાન્ય સેંટિગથી તમારા ફોનની સુરક્ષા વધી જશે અને તમે કોઈપણ છેતરપિંડીનો ભોગ નહીં બનો.

1. હોમ સ્ક્રીન પર પાસવર્ડ સેટ હોમ સ્ક્રીન પર પાસવર્ડ સેટ કરવાથી ફોનની સુરક્ષા વધી જાય છે. જો ફોન ખોવાઈ જાય તો પણ તેને સરળતાથી ખોલી શકાતો નથી. અજાણ્યા લોકો આ પાસવર્ડના લીધે ફોનને સીધી રીતે ખોલી શકતા નથી.

2. નેટ સર્ફિંગ સુરક્ષિત કરો જ્યારે તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો કે અન્ય વેબસાઈટ પર જાઓ છો ત્યારે પોપ અપ સાથે એક નવી વેબસાઈટ ખૂલી જાય છે. વિવિધ જાહેરાતો સાથે તમને એક કલીક કરવાનું કહેવામાં આવે છે તો આવું થાય ત્યારે વેબસાઈટને તરત જ બંધ કરી દો અને કોઈપણ સાઈટ પર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરવાનું ટાળો.

આ પણ વાંચો: અમિત શાહ પશ્ચિમ બંગાળમાં દેખાડશે પોતાનું સિંઘમરુપ, આપી ખુલ્લી ચેલેન્જ કે ‘બંગાળ આવીશ, જય શ્રીરામ બોલીશ, દીદીમાં હિમ્મત હોય તો ધરપકડ કરી લે’

3.વાઈ-ફાઈ નેટર્વક ક્નેક્શન કરો ત્યારે ધ્યાન રાખો

જો તમે બીજાના વાઈફાઈનો ઉપયોગ કરવાના શોખીન હોવ તો તમારે ચેતી જવાની જરુર છે. કારણ કે ક્યારેક આવા વાઈફાઈમાં કનેક્ટ થયા બાદ હેકર્સ તમારો સરળતાથી ચોરી લે છે.

4. ફોનનું બેકઅપ લેવાની ટેવ પાડો ફોનમાં તમારી અગત્યની વસ્તુઓ અને ડોક્યુમેન્ટ પણ સચવાયેલાં હોય છે. આથી સમયાંતરે અન્ય જગ્યાએ તેનું બેકએપ લેવાની ટેવ રાખો જેના લીધે કોઈપણ ટેકનીકલ પ્રોબ્લેમ થાય અને ડેટાને નુકસાન થાય તો તેમાં નુકસાન ઘટાડી શકાય છે.

5.તમારા મોબાઈલ ફોનનો IMEI નંબર લખીને રાખો કોઈપણ ફોનની ઓળખ તેના IMEI નંબરના આધારે થાય છે. જો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો તેના પોલીસ સરળતાથી આ નંબરના આધારે ટ્રેસ કરીને શોધ શકે છે. આમ આ નંબર મોબાઈલ ફોનના બીલ તેમજ તેની પાછળ પણ હોય છે જો તમે એને નોંધી રાખો તો તમારા ફોનની સુરક્ષા તમે પહેલાં જ વધારી રહ્યાં છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">