જો તમે નાના વેપારી છો તો Facebook તમારા માટે લાવ્યું છે આ મોટી ભેટ, જૂન સુધી લેવામાં નહીં આવે આ ફી

ફેસબુક દ્વારા જૂન 2021 સુધીમાં 'ચેકઆઉટ ઓન શોપ્સ' ની સુવિધા સાથે નાના વ્યવસાયોના વ્યવહાર માટે ફી માફ કરવાની જાહેરાત કરવામાં આવી.

જો તમે નાના વેપારી છો તો Facebook તમારા માટે લાવ્યું છે આ મોટી ભેટ, જૂન સુધી લેવામાં નહીં આવે આ ફી
Facebook
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 28, 2021 | 3:28 PM

કોરોના મહામારી બાદ નાના વેપારીઓના પીઠ પર ઘણો બહાર પડ્યો છે. વેપારીઓના બિઝનેસ પર મોટી અસર પડી છે. આ નુકસાનમાંથી ઉભારવા માટે હવે ફેસબુક નાના વેપારીઓના વહારે આવ્યું છે. નુકસાનમાંથી ફાયદા તરફ લઈ જવા ફેસબુકે મોટી જાહેરાત કરી છે. ફેસબુક 2021 સુધીમાં ‘ચેકઆઉટ ઓન શોપ્સ’ (Checkout on Shops) સુવિધા શરૂ કરશે. આ ફિચર સાથે લેણદેણ કરનાર નાના ઉદ્યોગો પાસેથી ફી લેવામાં નહીં આવે. નાના ઉદ્યોગો માટેની ફી માફ કરવાની જાહેરાત કરી છે. ફેસબુક પહેલેથી જ જણાવી ચૂક્યું છે કે ઓછામાં ઓછું ઓગસ્ટ સુધી નાના ઉદ્યોગો દ્વારા ઓનલાઈન કાર્યક્રમો માટે શુલ્ક લેવામાં આવશે નહીં.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ મુશ્કેલ સમય છે કારણ કે નાના ઉદ્યોગપતિઓ તેમના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. 47 ટકા નાના ઉદ્યોગપતિઓનું કહેવું છે કે આગામી છ મહિના સુધી તેમના માટે ટકી રહેવું મુશ્કેલ છે. કેટલાક કહે છે કે જો પરિસ્થિતિ યથાવત રહેશે તો તે કહેવું મુશ્કેલ રહેશે કે તે કેટલો સમય ઉદ્યોગો ટકી શકે.

આ ઉદ્યોગોમાં ઘણા એવા છે જેના માટે ડિજિટલ માર્કેટિંગ એ જીવનરેખા છે. 17 દેશોના બે તૃતીયાંશ નાના ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે કે તેઓ માર્કેટિંગ માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ વધારશે અને 61 ટકા લોકો કહે છે કે મહામારી બાદ ડિજિટલનો ઉપયોગ વધવાની સંભાવના છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફેસબુકે કહ્યું કે અમે ‘Good Ideas Deserve To Be Found’ રજૂ કરી રહ્યા છીએ. જે સમજાવશે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો કેવી રીતે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો મહત્વપૂર્ણ માર્ગ છે અને આ જાહેરાતો થી બિઝનેસ વધારવામાં કેવી રીતે મદદ થઈ છે. આનાથી નાના ઉદ્યોગોની આજીવિકા સુધરે છે.

ફેસબુકએ ‘એડ મેનેજર’ (Ads Manager) ને વધુ સરળ બનાવવાની પણ જાહેરાત કરી છે, જેથી નાના ઉદ્યોગપતિઓ જાહેરાતની દિશામાં સરળતાથી આગળ વધી શકે અને જાહેરાતના ક્ષેત્રમાં વ્યક્તિગત રીતે તેમનું માર્કેટિંગ મૂલ્ય વધારી શકે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">