નવા INCOME TAX PORTAL માં છે 40 ખામીઓ , DTPA એ NIRMALA SITARAMAN ને પત્ર લખી જલ્દી સમસ્યાનું સમાધાન માંગ્યું

નવા ઇન્કમટેક્સ પોર્ટલ અંગે સતત ફરિયાદો ઉઠી રહી છે. હવે ડાયરેક્ટ ટેક્સ પ્રોફેશનલ્સ એસોસિએશન (DTPA) એ નાણાં પ્રધાનને ફરિયાદ કરી છે. એસોસિએશનોએ રવિવારે પત્ર લખીને વિભાગનું કેટલીક જરૂરી બાબતો તરફ ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે જેનો હલ જરૂરી જણાઈ રહ્યો છે.

નવા  INCOME TAX PORTAL માં છે 40 ખામીઓ , DTPA એ NIRMALA SITARAMAN ને પત્ર લખી જલ્દી સમસ્યાનું સમાધાન માંગ્યું
Income Tax Department
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 7:49 AM

નવા ઇન્કમટેક્સ પોર્ટલ અંગે સતત ફરિયાદો ઉઠી રહી છે. હવે ડાયરેક્ટ ટેક્સ પ્રોફેશનલ્સ એસોસિએશન (DTPA) એ નાણાં પ્રધાનને ફરિયાદ કરી છે. એસોસિએશનોએ રવિવારે પત્ર લખીને વિભાગનું કેટલીક જરૂરી બાબતો તરફ ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે જેનો હલ જરૂરી જણાઈ રહ્યો છે.

નવા IT પોર્ટલમાં લગભગ 40 ખામીઓ DTPAએ તેના પત્રમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને નવા પોર્ટલમાં ITR ફાઇલ કરવા સંબંધિત 40 સમસ્યાઓ વિશે માહિતગાર કર્યા છે. આ સાથે વિવાદ સે વિશ્વાસ યોજનાને બે મહિના વધારવાની માંગ પણ કરવામાં આવી છે જે 30 જૂને સમાપ્ત થાય છે.

આવકવેરા વિભાગના કામ પર કોરોના મહામારીની ખરાબ અસર એસોસિએશનોએ જણાવ્યું હતું કે દેશના ઘણા રાજ્યોમાં કોરોના રોગચાળાને કારણે વિભાગના અધિકારીઓ કામ કરવામાં અસમર્થ રહ્યા છે. આવી સ્થિતિમાં ટીડીએસ / ટીસીએસ સ્ટેટમેન્ટ અને સંબંધિત કાર્યો પૂર્ણ કરવા માટે સમય આપવો જોઈએ. DPTA પ્રમુખ એન.કે.ગોયલના જણાવ્યા અનુસાર કરદાતાઓ AY 2020-21 માટે આઈટીઆર ફાઇલ કરી શકતા નથી.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

લોન્ચ થયા બાદ નવા પોર્ટલ અંગે ફરિયાદો આવી રહી છે આવકવેરા વિભાગે 7 જૂને નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કર્યું છે. આમાં સરકારે દાવો કર્યો હતો કે કરદાતાઓ આઇટીઆર ફાઇલિંગમાં પહેલાં કરતાં વધુ સરળ બનશે પરંતુ લોન્ચ થયાના થોડા કલાકો બાદ નવા પોર્ટલને લગતી ફરિયાદો સામે આવવા લાગી હતી . મામલે નાણામંત્રી નિર્મલા સીતારામણે પોર્ટલ નિર્માતા ઇન્ફોસીસ અને નંદન નીલકણીને તેના પર કામ કરવા કહ્યું હતું. ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલકણીએ નાણાં પ્રધાનને કહ્યું હતું કે પોર્ટલ પર આવતી ફરિયાદોનો અમને અફસોસ છે. તેને ઠીક થવામાં અઠવાડિયા લાગશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">