1 એપ્રિલથી 50 કરોડથી વધુ વ્યવસાય ધરાવતી કંપનીઓ માટે E-Invoice ફરજિયાત રહેશે

સરકારે 1 એપ્રિલથી 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B2B (કંપનીઓ વચ્ચે) ટ્રાન્ઝેક્શન માટે ઇ-ઇન્વોઈસ (E-Invoice) ફરજિયાત બનાવ્યું છે.

1 એપ્રિલથી 50 કરોડથી વધુ વ્યવસાય ધરાવતી કંપનીઓ માટે E-Invoice ફરજિયાત રહેશે
E-Invoice
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 10, 2021 | 9:10 AM

સરકારે 1 એપ્રિલથી 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B2B (કંપનીઓ વચ્ચે) ટ્રાન્ઝેક્શન માટે ઇ-ઇન્વોઈસ (E-Invoice) ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC) એ જાહેરનામામા જણાવ્યું છે કે, 50 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 એપ્રિલથી ઇ-ઇન્વોઇસિંગ ફરજિયાત રહેશે.

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ રૂ. 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને 1 ઓક્ટોબર 2020 થી B2B ટ્રાન્ઝેક્શન માટે ઇ-ઇન્વોઇસ(E-Invoice) ફરજિયાત બનાવ્યું હતું. બીજી તરફ તે 100 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા એકમો માટે 1 જાન્યુઆરી, 2021 થી લાગુ કરવામાં આવ્યું છે.

ઈ-ઈન્વોઈસ હેઠળ કરદાતાઓએ તેમની આંતરિક સિસ્ટમ દ્વારા બિલ કાઢવું પડશે અને તેની માહિતી ઓનલાઇન ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ (IRP) ને આપવી પડશે. ઈ-ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ સમાન ફોર્મેટના બીલ ઈન્વોઈસ સિસ્ટમના દરેક જગ્યાએ વિશિષ્ટરૂપે બનાવવામાં આવશે. આ બિલ સર્વત્ર સમાનરૂપે બનાવવામાં આવશે અને તેમાં રિયલ ટાઈમ દેખાશે. ઇલેક્ટ્રોનિક ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમમાં દરેક હેડને પ્રમાણભૂત ફોર્મેટમાં લખવામાં આવશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આનો સૌથી મોટો ફાયદો એ થશે કે, બિલ બનાવ્યા પછી ઘણી જગ્યાએ ફાઇલિંગ કરવા પડશે નહીં. દર મહિને જીએસટી રીટર્ન ભરવા માટે એક અલગ ઈન્વોઈસ એન્ટ્રી થાય છે. વાર્ષિક રિટર્ન ભરવા માટે એક અલગ એન્ટ્રી હોય છે અને ઇ-વે બિલ બનાવવા માટે એક અલગ એન્ટ્રી કરવી પડે છે. અલગથી વધુ ફાઇલિંગ કરવું પડશે નહીં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">