ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ (Laborers) માટે ચિંતા કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ...
આણંદની આસીસ્ટંન્ટ ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે કે આણંદના કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને વર્ષ 2021-22ના નાણાંકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલી ...
ત્રણેય યુવાનો વહેલી સવારે ચાર વાગ્યે કેમિકલની ટેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા અને અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું ...
બજેટમાં નવી કોલેજની જાહેરાત મુદ્દે ધારાસભ્યને રજૂઆત કરી હતી કે આવી રીતે લોલીપોપ આપવાનું બંધ કરો અને અન્ય કોલેજનું ખાનગીકરણ કરવાનું બંધ કરો પછી સરકારી ...
સિંગાપોરના નાણામંત્રીએ વિદેશી કામદારો પર લાગુ કરવામાં આવેલી કડક નીતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે દેશ કામદારોને નકારી રહ્યો નથી પરંતુ તેમના ...