ઘઉં(Wheat)ની સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અને ભાવ વધારાને રોકવા માટે, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જે 13 મેથી અમલમાં આવ્યો હતો. જો કે, ...
13 મેના રોજ, ભારતે ખાદ્ય સુરક્ષા, વૈશ્વિક પરિસ્થિતિ અને સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને ટાંકીને ઘઉંની (Wheat)નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે નાણાકીય વર્ષ ...
આ વર્ષે ઘઉંના ખેડૂતોને સરકારી એજન્સીઓ દ્વારા MSP પર ખરીદી કરવાથી ઘણો ફાયદો થયો છે, જ્યારે ખેડૂતોએ તેમના ઘઉંના ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો ખાનગી વેપારીઓને MSP ...
વિશ્વમાં વધી રહેલા ખાદ્ય સંકટ વચ્ચે ભારતીય ઘઉં(Indian Wheat)એ વિશ્વના ઘણા દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, પરંતુ ભારતીય ઘઉંની આ ઓળખને બુધવારે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ...
જ્યારે યુક્રેન યુદ્ધથી બરબાદ થઈ ગયું હતું, ત્યારે વિશ્વમાં ભારતીય ઘઉંની નિકાસ માટે મોટી તક ઊભી થઈ. વાસ્તવમાં, યુક્રેન વિશ્વમાં ઘઉંનો મુખ્ય સપ્લાયર છે. પરંતુ ...
ઇજિપ્તે ભારતને ઘઉંના સપ્લાયર તરીકે મંજૂરી આપી છે. ત્યારે ભારતમાંથી ઈજિપ્તમાં કુલ 10 લાખ ટન ઘઉંની નિકાસ (Wheat Export)કરવામાં આવશે. જેના માટે ભારત સરકારે પણ ...