20 વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ મુલાકાતીઓની માસિક સંખ્યા નોંધાઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં ખુલ્લી ...
સુરતમાં (Surat) ગોપી તળાવ અને નેચર પાર્કની જેમ પાલ ખાતેનું મ્યુનિસિપલ એક્વેરિયમ પણ સુરતના લોકોનું પ્રિય માછલીઘર બની રહ્યું છે. કોરોનાના સમયમાં માત્ર ઓનલાઈન બુકિંગ ...
ગરમીના ઉકળાટમાં મધમાખી યાત્રિકોને હેરાન ન કરે તે માટે ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. ...
રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજી મંદિર 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી બંધ કરાયુ હતુ, જોકે હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે જેના ...
પોલીસ કમિશનર અચાનક જ પોતાની ઓફિસમાંથી ઉભા થઇને મુલાકાતી એરિયામાં પહોંચી જતા અધિકારીઓ દોડતા થયા હતા, કમિશનરે ત્યાં રજુઆત કરવા આવેલા લોકોને વ્યક્તિ ગત મળીને ...