ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે ભારતની આશરે 55 ટકા વસતિ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. ભારતમાં ગામડામાં વસતા મોટાભાગના ...
પીએમ મોદીએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારમાં લોકો હળીમળીને રહે તે રીતે ગામનો જન્મ દિવસ ઉજવીએ તેમજ ઉજાણીમાં દરેક લોકોને સામેલ કરવાનો આગ્રહ રાખીએ તેમજ બહારગામ ...
પ્રોજેક્ટ હવે 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, 31 ડિસેમ્બર, 2021 સુધી ભારતનેટ હેઠળ 1.69 લાખથી વધુ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ સેવા માટે તૈયાર ...
કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ ...
જેમાં મળતા અહેવાલ પ્રમાણે કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર ગ્રામીણ વિસ્તારો ઉપર થઈ રહી છે. ઓછી વીજળી ઉત્પાદનના કારણે ગ્રામીણ ...