VHPના કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે દેશના જેહાદી કટ્ટરપંથી તત્વો સામાન્ય મુસ્લિમોને હિંસાનાં માર્ગે લઈ જઈ રહ્યા છે, જે ન તો ...
VHP દ્વારા આજે શ્રીરંગપટ્ટનમ ચલોનું આહ્વાન કર્યું છે. VHPના એલાનને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે સુરક્ષા (Security Alert) જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે વિસ્તારમાં કડક ...
રાજસ્થાનના ભીલવાડામાં મંગળવારે હિંસા ફાટી નીકળી હતી અને બુધવારે મોડી રાત્રે હનુમાનગઢમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ...
માત્ર પુણેમાં જ નહીં પરંતુ રાજ ઠાકરેની (Raj Thackeray) આગામી અયોધ્યા મુલાકાતમાં પણ મહા આરતીનું (Maha Aarti) આયોજન કરવામાં આવશે. ત્યાં વીએચપી અને બજરંગ દળના ...
દિલ્હી પોલીસ (Delhi Police) કમિશનર રાકેશ અસ્થાનાએ સોમવારે જહાંગીરપુરી હિંસા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અફવા ફેલાવનારાઓને કડક સંદેશ આપ્યો હતો. ...
HIPના પ્રવક્તાએ મીડિયા એજન્સી ANIને જણાવ્યું કે, "કુતુબ મિનાર(Qutub Minar) વાસ્તવમાં 'વિષ્ણુ સ્તંભ' હતો. કારણ કે કુતુબ મિનાર 27 હિન્દુ-જૈન મંદિરોને તોડીને મેળવેલી સામગ્રીમાંથી બનાવવામાં ...
રાજ્યમાં અત્યારે અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત 32 મંદિરનું સંચાલન ટ્રસ્ટોના હાથમાં છે અને તેના મુખ્ય હોદ્દેદાર સરકારના માણસો છે આથી આ મંદિરોનો વહીવટ સરકાર ...