તે બે દિવસ પહેલા અચાનક સાવરકરને આર્થર રોડ જેલમાંથી મુંબઈની સીઆઈડી ઓફિસમાં લઈ જવામાં આવ્યા અને બાકીના આરોપીઓ સાથે ફોટો પડાવવામાં આવ્યા. સાવરકર(Veer Savarkar)ને ખબર ...
વિનાયક દામોદર સાવરકર બાળપણથી જ ક્રાંતિકારી વિચારોથી ભરપૂર હતા અને કટ્ટર હિન્દુત્વના હિમાયતી હતા. તેમણે રત્નાગીરીમાં અસ્પૃશ્યતા નાબૂદી માટે કામ કર્યું અને તમામ જાતિના હિંદુઓ ...
વીર સાવરકર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના નિવેદન પર કૈલાશ વિજયવર્ગીયએ પણ કહ્યું કે દિગ્વિજય સિંહ કંઈ પણ કહી શકે, તેઓ તેમની રાજકીય નિવૃત્તિ ...
વીર સાવરકરને લઈને ફરી એકવાર દેશનું રાજકારણ ગરમાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી માત્ર વોટબેંક માટે આવી પોલિટીક્સ કરી રહ્યા છે. આ વખતે ...
મહારાષ્ટ્રની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. આ પ્રચારમાં વીર સાવરકરને લઇ રાજનીતિ શરૂ થઇ ગઇ છે. એક તરફ ભાજપે વીર સાવરકરને ભારત રત્ન આપવાનો ચૂંટણી ઢંઢેરામાં ...
રાજસ્થાન સરકારની નજરમાં હવે સાવરકર ‘વીર’ રહ્યાં નથી કારણ કે સરકારે દાખલ કરેલાં નવા અભ્યાસક્રમમાં સાવરકરના ઈતિહાસને લઈને જૂના પાઠને હટાવી દીધો છે. જો કે ...