ગુજરાતમાં ખેડાની વડતાલ( Vadtal) સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણના(Swaminarayan) વચનામૃતને તેલુગુ(Telegu) ભાષામાં કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ...
વડતાલ મંદિરના સ્વયંસેવકોની 38 ટીમો દ્વારા ચરોતરના વિસ્તારના ગરીબ પરિવારોના વૃદ્ધો. તથા બાળકોને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યા હોવાનું કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું. ...
રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે . ભગવાન શ્રીહરિ , વડતાલ જ્ઞાનબાગમાં સંતો - હરિભકતો સાથે રંગે રમ્યા હતા . તેના પ્રતિકરૂપે આ ...
રાજ્યના મંદિરોની 1 મહિનાની દાનની આવકમાં વધારો થયો છે. કોરાના કેસમાં ઘટાડો આવતા મંદિરોમાં દાનની રકમમાં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી ...
દેવોના વાઘાં મુગટ લીલી વરિયાળીથી ગુંથીને તૈયાર કરવામાં આવ્યા હતા, નિજ મંદિરમાં આજે વરિયાળી સાથે હરિયાળી છવાઇ ગઇ હતી, આ વરિયાળીના શણગાર- વાઘાં સાંખ્ય યોગી ...