કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ પોતાના ચાહકો અને ફોલોઅર્સને ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ મુકીને પોંગલ, મકરસંક્રાંતિ, અને બિહૂ તહેવાર નિમિતે ખાસ અંદાઝમાં શુભકામનાઓ ...
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે (Amit Shah) આજે અમદાવાદના થલતેજ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જેમાં અમિત શાહે થલતેજના મેપલ ટ્રી ખાતે ...
રાજકોટમાં ધાબા પર ડીજે વગાડનાર એક શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ડીજે-લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ...
ગુજરાતમાં આજે ઉત્તરાયણ (Uttarayan)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ (Rajkot)શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર એક યુવાન દોરીથી ઘાયલ થયો છે. ...
14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ (Uttarayan) છે. દાન અને સ્નાનની સાથે આ દિવસે સૂર્ય ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ફરી પ્રબળ બને છે, આની ...