યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. સાયકલ સત્તાથી પહેલા જ પંચર થઈ ગઈ છે અને હાથ અને હાથી લગભગ ગાયબ છે. પ્રારંભિક ...
ઉત્તર પ્રદેશમાં આજે સાતમા તબક્કા માટે મતદાન યોજાયું હતું. છેલ્લા તબક્કામાં યુપીના 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન થયું હતું. અંતિમ તબક્કામાં સાંજે 5 વાગ્યા ...
ઉતરપ્રદેશ રાજ્યમાં છ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને સાતમા તબક્કામાં આઝમગઢ, મઉ, જૌનપુર, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર અને ભદોહી જિલ્લામાં 7 માર્ચે મતદાન ...
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જે ત્રીજા તબક્કામાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે ગોરખપુરમાં નોમિનેશન દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ એટીએસના સુરક્ષા કવચમાં હશે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ મુખ્ય પ્રધાનના ...
ભાજપના નેતા અપર્ણા યાદવે કહ્યું કે મથુરામાં કૃષ્ણ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે યુપી ચૂંટણીમાં ભાજપ ભગવાન હનુમાનની જેમ લડશે અને રામની જેમ ...
નડ્ડા ઓછા પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે, હાલમાં ભાજપ કાર્યકર્તાઓએ જે.પી.નડ્ડાના સ્વાગતની તૈયારીઓ પૂરી કરી લીધી છે. ...
સ્વામી પ્રસાદ મૌર્યના (Swami Prasad Maurya) રાજીનામા બાદ યોગી કેબિનેટમાંથી દારા સિંહ ચૌહાણે (Dara Singh Chauhan) પણ રાજીનામું આપી દીધું છે અને હવે એવી અટકળો ...
યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી આદિત્યનાથ કેબિનેટમાં શ્રમ, રોજગાર અને સંકલન મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ (Swami Prasad Maurya) રાજીનામું ...
રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ અને સપા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે અખિલેશ યાદવના સપનામાં ભગવાન કૃષ્ણ ...