માંડવિયાએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુૂ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ ભારત બની રહ્યો છે.હજુ પણ નવી બે વેક્સિન આવે તેવી શક્યતા છે.વૈજ્ઞાનિકો આ અંગે ...
કેન્દ્રીય અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ડોક્ટર બની ગયા છે. તેમણે પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે. આ અંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સીટીએ પણ ટ્વીટ ...
કોરોના વેક્સિન જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.આ સાથે જ દેશમાં પાંચ કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ છે. ...
રાજકોટમાં 2022 સુધીમાં એઈમ્સનું નિર્માણ થઈ જશે. તે પહેલા એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. જેમા મેડિકલ કોલેજની 50 ...
દેશમાં કોરોનાથી એક લાખ કરતા વધુ લોકો મૃત્યુને ભેટયા છે. ત્યારે દેશમાં જુલાઈ 2021 સુધીમાં કોરોનાની રસી પ્રાપ્ત થઈ જશે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના નિવેદન ...
દેશમાં કોરોનાનું સંક્રમણ ચલણી નોટથી ફેલાતો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. વેપારીઓની આવી માન્યતના કારણે, ઘ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે, CAIT, કેન્દ્રીય આરોગ્ય ...