કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રના બજેટ અંગે પણ વાત કરી.. દેશના વિકાસ માટેના અમૃત બજેટની વાત કરી. તેમણે કહ્યું છે.. લાંબા ગાળાના વિકાસ માટે અત્યારથી ...
સરકારે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન દેશભરના ખેડૂતોને (Farmers) ડિજિટલ અને ઉચ્ચ-ટેકનોલોજી સેવાઓ પહોંચાડવા માટે ખેડૂત ડ્રોન, રાસાયણિક મુક્ત કુદરતી ખેતી, જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ને પ્રોત્સાહન ...
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot) કેન્દ્રીય બજેટને મોંઘવારીજનક ગણાવ્યું છે, જે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરે છે અને સામાન્ય માણસ, ખેડૂત અને મજૂરોના ખિસ્સા ખાલી ...
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સંબોધન કરતાં કહ્યું કે આ બજેટમાં ગરીબોના કલ્યાણ પર ભાર ...
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2022-23 માં ઈ-પાસપોર્ટ (e-Passport) સંબંધિત વિગતોની જાહેરાત કરી છે. બજેટ દરમિયાન મોટાભાગની જાહેરાતો ડિજિટલ ઈન્ડિયા પહેલની આસપાસ કરવામાં આવી ...
બજેટમાં નાણામંત્રીએ કેટલીક વસ્તુઓ પરની ડ્યૂટીમાં ઘટાડો કરતાં આગાાં સમયમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે, બજેટમાં મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ ...
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરી કરતી વખતે તેમણે કૃષિ ક્ષેત્ર (Agriculture Sector) પર વિશેષ ભાર આપવાની વાત કરી હતી અને સરકારની યોજનાઓ ...