નોંધનીય છેકે ઊંઝામાં ઉમિયા માતાજી પાટીદારોનો કુળદેવી છે. ત્યારે દરેક પાટીદાર પરિવાર માતાજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે. નવા વર્ષ નિમિતે પટેલ પરિવારો માતાજીના ...
ઉંઝા હાલ મા ઉમિયાના રંગે રંગાયું છે અને લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે લક્ષચંડી યજ્ઞમાં યજ્ઞશાળાએ સૌથી વધુ આર્કષણ જમાવ્યું છે. ...