Udaipur Murder Case : ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનની ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે તે પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં ...
પોલીસે હત્યારાઓની બાઈક જપ્ત કરી લીધી છે, પરંતુ તપાસ એજન્સીઓ (Udaipur Murder) બાઈક નંબર પાછળની હકીકતો અને સ્ટોરી ભેગી કરવામાં લાગી છે. હાલ કોર્ટે બંને ...
ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ કરનાર બંને યુવકો દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો સુરતમાં(Surat) વિરોધ કરવામાં આવતાં ઇન્સ્ટાગ્રામ પર ...
Udaipur Murder ઉદયપુરમાં કનૈયાલાલ હત્યા કેસ બાદ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર રાજસ્થાનમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપવામાં સફળ રહી છે. પરંતુ રાજસ્થાનમાં મુસ્લિમ વસ્તી ...
Nupur Sharma Update: સુપ્રીમ કોર્ટે આ મામલે ભાજપના પૂર્વ પ્રવક્તાને સખત ઠપકો આપ્યો છે. સાથે જ કોર્ટે કહ્યું કે, નિવેદનોથી અશાંતિ ફેલાઈ છે. નૂપુર શર્માએ ...
મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે કનૈયાલાલના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો. આ સાથે તેમણે કનૈયાલાલના પરિવારજનોને 51 લાખ રૂપિયાનો ચેક ...
કન્હૈયાલાલ હત્યા કેસના (Udaipur murder) આરોપી રિયાઝ અટ્ટારી અને મોહમ્મદ ગૌસે એસકે એન્જિનિયરિંગ વર્કસમાં તીક્ષ્ણ હથિયારો બનાવ્યા હતા. આરોપીઓએ હત્યા પહેલા અને પછી આ જ ...
તપાસ એજન્સીઓને શંકા છે કે આરોપીઓએ હત્યાને અંજામ આપવા માટે ISISના વીડિયો જોયા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે આરોપીઓ ગુનો કર્યા પહેલા અને પછી પાકિસ્તાનમાં ...
ઉદયપુર (Udaipur )હત્યાકાંડ પર રાજસ્થાન પોલીસે કહ્યું હતું કે આ કેસના બે આરોપીઓમાંથી એક ગૌસ મોહમ્મદ 2014માં પાકિસ્તાનના કરાચી શહેરમાં ગયો હતો અને તેના દાવત-એ-ઈસ્લામી ...
ઉદયપુરમાં (Udaipur) તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા પોલીસ પ્રશાસન પણ તૈયાર છે. આ સાથે પ્રશાસને કર્ફ્યુ વધુ એક દિવસ માટે લંબાવ્યો છે. હવે તે આજે રાત્રે 12 ...