અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 49 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, 58 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.સ્થાનિક વહીવટીતંત્ર ...
બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘટનામાં બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. ...
ભાવનગરના મહુવા રેલવે સ્ટેશન રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર અજાણ્યા ટ્રકચાલકની ટક્કરે એક્ટિવાચાલક 35 વર્ષીય યુવકનું ...