ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની પાયાની સગવડતાઓ આપીને અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ અને છેવાડાના લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર સંકલ્પબદ્ધ છે. ...
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપૂર અને નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ એમ 14 આદિજાતિ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ અપાય છે. ...
વલસાડના( Valsad) ખેરગામ ધેજ ચરી વિસ્તારના આદિવાસી આગેવાનોએ અને મહિલાઓએ ખેરગામ મામલતદારને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ જમનાદાસ કંપની અને એના લેખક દ્વારા એસવાયબીએ માટે ...
ગ્રામજનોનું કહેવુ છે કે, સદીઓ જૂની આ પરંપરાને (Tradition) બદલવા માટે થોડા વર્ષો પહેલા ગામના ત્રણ યુવાનોએ પ્રયત્ન કર્યો. પણ, જોગાનુજોગ આ ત્રણેય યુવાનોના કોઇને ...
નર્મદાના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે કરેલી ટિપ્પણીથી રોષ ફેલાયો હતો . રોષે ભરાયેલા આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ...
શક્તિસિંહ ગોહિલે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ નથી, પરંતુ જો કોઈ થોડા મૂડીવાદીઓને ફાયદો કરાવવા હજારો આદિવાસી પરિવારોને નુકસાન પહોંચાડવાની વાત કરશે ...