ગુજરાતમાં અમતિ શાહના અમદાવાદ પ્રવાસમાં ફેરફાર,GPSC પરિક્ષાનું પરિણામ જાહેર, ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં ...
Vadodra : ડભોઇ તાલુકાના વઢવાણા ગામ પાસેના ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયું છે.ગરનાળામાં પાણી ભરાતા 5 ગામના લોકો આ ગળનાળામાંથી પસાર થઈ શકતા નથી. સ્થાનિકોનું ...