આ ભયાનક અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં ...
હૈદરાબાદના એક ભક્ત શ્રીનિવાસે ગઈ કાલે તિરૂપતિ નજીક તિરુમાલા ટેકરી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને બે કિલો સોના અને ત્રણ કિલો ચાંદીની બનેલી તલવાર અર્પણ કરી હતી. ...
તિરુપતિ બાલાજી મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. મંદિરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે બાલાજી મંદિર આવનારા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદરુપે એક લાડુ ...
ભારતના મંદિરોમાં કેટલાં રુપિયા દાનમાં મળે છે તેને આંકડો સાંભળીને નવાઈ લાગશે. ભારતના મંદિરો માત્ર ભારતમાં જ નહિં વિશ્વમાં કમાણીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે. પદ્મનાભસ્વામી ...