IIT કાનપુરના પ્રોફેસર ડૉ. મનિન્દ્ર અગ્રવાલે કહ્યું છે કે કોરોનાની પીક અપેક્ષા કરતા ઓછી ખતરનાક હશે. તેમણે કહ્યું કે કોરોનાની (Corona) ત્રીજી લહેર એક દિવસમાં ...
દેશમાં કોવિડ-19 સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર હવે તેના પીકની ખૂબ નજીક પહોંચી હોય તેવો નિષ્ણાતોનો દાવો છે. બીજી વેવમાં, ...