વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 79,869 ઉપર પહોંચી ગઈ છે. તો બીજી તરફ કોરોનાના 270 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં ...
મહારાષ્ટ્રમાં, અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) એ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર વિશે મોટી વાત કરી છે. ડૉક્ટર પ્રદીપ વ્યાસના જણાવ્યા અનુસાર, આ લહેરમાં કોવિડ-19ના 80 લાખ ...
AIIMSમાં કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર પુનીત મિશ્રાએ જણાવ્યું હતું કે "મને બીજી લહેર જેવું કંઈ લાગી રહ્યું નથી, પરંતુ ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટીની સંભાવનાને કારણે મોટી સંખ્યામાં કેસ ...
આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આપણે કોવિડ યોદ્ધા બની શક્યા નથી, તો ઓછામાં ઓછું ...
IIT હૈદરાબાદ અને કાનપુરના મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળના આ સંશોધનમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત એવો પણ દાવો ...
ભાવનગરના ચિત્રા ખાતે આવેલ સ્મશાનગૃહમાં હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેર (third wave of the Corona epidemic)ને લઈને લાકડાનો ખૂબ મોટો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. ...