મનહરપુર ગામમાં રોજના છ ફેરા પાણીના (Water) ટેન્કરના આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના ગુંદાળા, જીવાપર, રામપર બેટી, ગારાડી, આણંદપુર નવાગામ, બામણબોર સહિતના ગામોમાં ટેન્કરથી ...
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શિયાળામાં પણ સુઈગામના લોદ્રાણી ગામના લોકો ટેન્કર દ્વારા પીવાના પાણી પર નિર્ભર છે, જેને લઇને ...
તાપીના વ્યારા બાજીપુરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. માલેગાંવથી સુરત જાન લઈને જતી લકઝરી બસ ટેન્કરની પાછળ અથડાતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, ...
વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 400 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું. પાદરા પાણી પુરવઠા સુધારણા અને વડોદરા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા CM રૂપાણીએ કોંગ્રેસ પર પણ ...