મહિલા વિભાગમાં રાકેશ પ્રસાદ મંદિર પ્રવેશ કરે તેવી વાત વકરી હતી. જેમાં મંદિરના દરવાજા બંધ કર્યા, સામસામે બંને પક્ષોના હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ...
ભુજ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે આજે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવનો પર્વ હતો. જેના ઉપલક્ષમાં ભુજમાં વિશાળ શોભાયાત્રા ...
હરિભક્તોના જણાવ્યા મુજબ પ્રબોધસ્વામીના સંતો અને હરિભક્તોને પણ હેરાન કરવામાં આવે છે. આ મુદ્દે જ કલેક્ટર ઓફિસ બહાર મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા અને ...
પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માગ કરી હતી. આ મામલે કાર્યવાહી કરવાની ...
રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે . ભગવાન શ્રીહરિ , વડતાલ જ્ઞાનબાગમાં સંતો - હરિભકતો સાથે રંગે રમ્યા હતા . તેના પ્રતિકરૂપે આ ...