રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને યુવાપેઢીમાં ઉજાગર કરવા માટે આ પ્રકારની યુવા શિબિરોનું આયોજન જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હું ખૂબ ...
વડતાલ મંદિરના સ્વયંસેવકોની 38 ટીમો દ્વારા ચરોતરના વિસ્તારના ગરીબ પરિવારોના વૃદ્ધો. તથા બાળકોને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યા હોવાનું કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું. ...
પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે કે મધ્યસ્થીઓમાં ત્યાગવલ્લભ સ્વામીને રાખવામા આવે. જોકે ત્યાગવલ્લભ સ્વામીને બેઠકમાં હાજર રાખવા સામે પ્રબોધસ્વામીના વકીલે ...
ગઈકાલે કોર્ટના સૂચન બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના વકીલ વચ્ચે યોજાયેલી બેઠક હકારાત્મક વાતાવરણમાં થઈ હોવાનું નિવેદન કોર્ટ સમક્ષ કરવામાં આવ્યું છે. ...
યુવકે જણાવ્યું કે કામરેજના તેજસ નામના યુવક સાથે ત્રણથી ચાર વખત સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હતું તે મેં નજરે જોયું છે, વારંવારના શોષણને કારણે તેને કમળો ...
પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મળતિયા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેમાં સાધુ સંતો અને હરિભક્તોને મંદિરમાં ગોંધી રખાયાનો આરોપ કરાયો હતો. ત્યારે હાઇકોર્ટે તમામને છોડાવીને ...