ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક મામલે વિવાદો વચ્ચે મહત્વની માહિતી સામે આવી રહી છે. ભારતના હુમલામાં કેટલાં આતંકવાદીઓ માર્યા ગયા ...
બાલાકોટમાં ભારતની એર-સ્ટ્રાઈકના લીધે પાકિસ્તાનના એરફોર્સે ભારતના સૈનિક ઠેકાણાઓ પર કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. બાદમાં ભારતે પણ જવાબ આપતા તેમના એક લડાકુ વિમાનને તોડી ...
પાકિસ્તાનને તેની જ ભાષામાં વળતો જવાબ ભારતની વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર હુમલો કરી દીધો છે. કઈ જગ્યાએ ભારતીય વાયુ સેનાના મિરાજ-2000 વિમાન ત્રાટક્યાં છે અને ...
26 ફેબ્રુઆરી,2019ના રોજ ભારતીય વાયુસેનાના 12 ‘મિરાજ-2000’ પ્રકારના વિમાનોએ પાકિસ્તનમાં એર-સ્ટ્રાઈક કરી દીધી છે. વહેલી સવારમાં જ ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનની ધરતી પર જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને ...
પુલવામામાં થયેલા હિચકારા આતંકી હુમલાથી દેશભરમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના એક વેપારીએ પોતાની બિલબુકમાં હેન્ડગ્રેન્ડનો ફોટો છાપીને બદલો લેવાની માગ કરી ...