છેલ્લા એક સપ્તાહથી દૈનિક 300થી વધુ પ્રમાણપત્ર કચેરીએ કાઢી આપવામાં આવે છે. જામનગર શહેર મામલતદારની કચેરીમાં આવેલા જન સુવિધા કેન્દ્રમાં આ તમામ પ્રકારની રજાના દિવસે ...
GUJARATમાં કોરોના સંક્રમણ બેકાબૂ છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય ...
મહારાષ્ટ્ર સરકારે Corona વાયરસની બીજી લહેરને નિયંત્રિત કરવા માટે મોટો નિર્ણય લીધો છે. કોરોનાની પરિસ્થિતિ અંગે બેઠક બાદ રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લાદવાનો ...
SURAT : શહેરના અઠવા ઝોનમાં વધતા કોરોના સંકટને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં શનિવાર અને રવિવારે અઠવા ઝોનમાં આવેલા મૉલ, રેસ્ટોરન્ટ બંધ ...