વડોદરામાં આજે પાદરામાં વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. ...
નરેશ પટેલનું રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલ મારા સારા મિત્ર છે કોઈ પાર્ટી જોડવાના ...
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે નરેશ ભાઈ કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસ મજબૂત બનશે. કોંગ્રેસના તમામ આગેવાનોની વાત આવકાર્ય છે. નરેશભાઈ પક્ષમાં પ્રવેશ માટે વિચાર કરતા હોય ...
રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાના પ્રવચનમાં કોરોના મહામારીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે , વિકાસ મોડેલ તરીકે ભલે ગુજરાતની ...