નીલકંઠ મારડિયા જામનગરના(Jamnagar) રહેવાસી છે અને ગુજરાતમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. સ્ટાર્ટઅપ સ્થાપવાના ...
જો કંપનીના પ્રવક્તાનું માનીએ તો મીશો સુપરસ્ટોરની કાર્યક્ષમતા વધારવા માંગે છે જેના કારણે રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે અને તેના કારણે લગભગ 150 કર્મચારીઓને અસર થઈ ...
સરકારે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ માટે 17 સેક્ટર અને 7 વિશેષ કેટેગરીમાં અરજીઓ મંગાવી છે. જણાવી દઈએ કે ખેડૂતોને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ આપવાની શરૂઆત વર્ષ 2020માં કરવામાં ...
જેટાના બેન્કિંગ અધ્યક્ષ મુરલી નાયરનું કહેવું છે કે, 2021નું વર્ષ ભારતીય ફીનટેક અને સ્ટાર્ટઅપ કંપનીઓ માટે અભૂતપૂર્વ રહ્યું. સામાન્ય બજેટ 2022-23માં આ ક્ષેત્રની મોટી વૃદ્ધિને ...
આજરોજ જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું (એઆઈસી) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ...