ગુજરાતી સમાચાર » SP
કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોએ સવારે 11 વાગ્યાથી ભારત બંધની ઘોષણા હતી. જેમાં ખેડૂતો પહેલા તો રાજનૈતિક દળો સક્રિય થઈ ગયાં. ...
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન છે. ફોર લેનમાંથી સિક્સ લેનમાં રુપાંતર થઈ રહેલા નેશનલ હાઈવેમાં ડાયવર્ઝન અને ખાડા ...
અલ્હાબાગ હાઈકોર્ટે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના દિકરા પર આ ચુકાદો આપવામાં આવ્યો છે. આઝમ ખાનના દિકરા રામપુરની સ્વાર સીટથી ...
BSPના અધ્યક્ષ માયાવતીએ SPના મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ ગેસ્ટ હાઉસકાંડમાં દાખલ કરેલા કેસને પાછો ખેંચવા માટે શપથપત્ર દાખલ કર્યુ છે. BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ તેની ...
અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ...
લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે મહાગઠબંધન ટક્કર આપી શક્યું નથી. માયાવતી અને અખિલેશે આ બાબતને સ્વીકારી લીધી છે અને હવે આગામી પેટા ચૂંટણીઓમાં માયાવતી અને અખિલેશ ...
મધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રમાબાઈએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ તરફથી મંત્રી પદ અને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર આવી છે. ...
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારને પણ સ્વીકારી લીધી છે. પરંતુ જે વાતની ચર્ચાએ સમગ્ર ચૂંટણીમાં પોતાની તરફ ધ્યાન ...
લોક્સભા ચૂંટણી પરિણામો જાહેર થયાની સાથે ભાજપને પ્રચંડ જીત મળી છે. તો આ વખતે ભાજપને ગત ચૂંટણીના પરિણામોથી વધુ ઉત્તમ અવસર મળ્યો છે. અને 21 ...
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી સફળતા મળી રહી છે અને કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષોનો સફાયો થઈ ગયો છે. જનતાએ ભાજપને જનાદેશ આપીને પાંચ વર્ષ સુધી ...