કોંગ્રેસ(Congress) નેતા અર્જુન મોઢવાડિયાએ(Arjun Modhwadia) તંત્ર પર આક્ષેપ કર્યા છે. તેમજ કહ્યું કે આ અંગે કાયદેસરની પોલીસ ફરિયાદ કરીને તપાસ હાથ ધરવી જોઇએ . ...
Ahmedabad : ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી. ...
Ahmedabad: લોકાર્પણ પહેલાં જ બ્રિજ તૂટી પડતા લોકોને હવે કામગીરી પર વિશ્વાસ નથી રહ્યો. ઘટનાને લઈ સ્થાનિકોની માંગ છે કે બ્રિજના કામ સંભાળતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ ...
અમદાવાદમાં ટ્રાફિકને હળવો કરવા માટે ઔડા (AUDA) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના એસ.પી.રિંગ રોડ પર 18 ટ્રાફિક સિગ્નલ ફિટ કરવામાં આવશે. 76 કિલોમીટરના ...