વડોદરા પોલીસ તપાસમાં પ્રભુપ્રિય સ્વામીએ જ્ઞાનસ્વરૂપ સ્વામીની મદદથી ગુણાતીત સ્વામીનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.. જેથી પોલીસે જ્ઞાન સ્વરૂપ સ્વામી અને પ્રભુ ...
સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત (Swami Gunatit) ચરણના મૃત્યુ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસે પણ તપાસનો ધમધામટ શરૂ કર્યો છે અને પોલીસે ગુણાતીત ...
સોખડા હરિધામમાં (Sokhda Haridham) સુરતના પૂર્વ સેવકે પ્રેમ સ્વરૂપ સ્વામી પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે ચાર સ્વામી વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી છે.પીડિત કૃતાર્થ ...
હરિભક્તોના જણાવ્યા મુજબ પ્રબોધસ્વામીના સંતો અને હરિભક્તોને પણ હેરાન કરવામાં આવે છે. આ મુદ્દે જ કલેક્ટર ઓફિસ બહાર મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા અને ...
પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માગ કરી હતી. આ મામલે કાર્યવાહી કરવાની ...
પ્રબોધસ્વામી સાથે અઘટિત ઘટના બની છે. તેના ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે.સરલસ્વામીએ તેમને ધક્કો માર્યો છે અને ગળુ દબાવ્યું છે.હરિભક્તો કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની ...