કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાની ખાતરી આપ્યા બાદ ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયું હતું. જો કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો છે, ...
પંજાબના 22 ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ 22 ખેડૂત ...
ગુરનામ ચઢૂનીએ 'સંયુક્ત સંઘર્ષ પાર્ટી'ના નામથી નવી પાર્ટી બનાવી છે. ગુરનામ સિંહએ કહ્યું કે દેશમાં પાર્ટીઓની કમી નથી, પરંતુ આજે દેશમાં પરિવર્તનની જરૂર છે. ...
સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને ખેડૂતોના આંદોલનના અંતની ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતો માત્ર મીઠાઈઓ વહેંચીને ...
સરકારે ખેડૂતોની લગભગ તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે, ત્યારબાદ ખેડૂતો હવે આંદોલન પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે. આવતીકાલે એટલે કે બુધવારે બપોરે 2 વાગ્યે ...
શનિવારે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આયોજિત બેઠકમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, આંદોલનની ભાવિ દિશા નક્કી કરવા માટે મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરે ...