જૈમીની અને જસ્મિતાએ ધોરણ 12 પાસ કર્યા પછી નિકુંજ ત્રિવેદીની ફૂટપાથ સ્કૂલ છોડી દેવાને બદલે આ ફૂટપાથ સ્ફુલ સાથે નાતો જારી રાખ્યો પરંતુ જુદી ભૂમિકામાં. ...
તણાવમાં રહેતા ભાઈએ કૃત્ય કર્યુ હોવાનું પ્રાથમિક કારણ દર્શાવાયું છે. માતાની ફરિયાદને આધારે પોલીસે હુમલાખોર ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જ્યારે બહેન સારવાર હેઠળ ...