મુંબઈ સ્થિતિ અને ચોરવાડના શિવભક્ત યોગેશ પાઠકે 135 કરોડ મંત્ર લેખનનો સંકલ્પ કર્યો હતો. આ માટે દેશના તમામ રાજ્યોમાં અને વિદેશોમાં મંત્રો લખવા માટે પત્રિકાનું ...
શ્રાવણ માસમાં હાલ ફરાળી વાનગીઓના ભાવમાં વધારો થયો છે. જેમાં ફરાળી લોટ, ખાદ્ય તેલ તેમજ ફરાળી સામગ્રીઓના ભાવમાં વધારો થતાં વિવિધ વાનગીઓમાં ભાવ વધારો નોંધાયો ...
શક્તિપીઠ અંબાજીનો વિકાસ થાય અને માં અંબાના દર્શન માટે આવતા તમામ લોકો માતાના દર્શન સાથે સારી સુવિધા મળે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ ...
આવતીકાલથી શરૂ થનાર પવિત્ર શ્રાવણ માસ નિમિતે જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકોને કોરોના ગાઈડ ...