પાકિસ્તાનની (Pakistan) સંસદે ગયા અઠવાડિયે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા ઇમરાન ખાનને હટાવ્યા બાદ નવા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા હતા. ...
પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા પછી, શાહબાઝ શરીફે (Shehbaz Sharif )તેમના પહેલા જ ભાષણમાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો ...
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ રવિવારે વહેલી સવારે નેશનલ એસેમ્બલીની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ...
શાહબાઝ શરીફે કહ્યું કે અમે આપણા સમુદાયના દુ:ખને દૂર કરવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનને કાયદે-આઝમ મુહમ્મદ અલી જીન્નાનું પાકિસ્તાન બનાવીશું. તેઓ 11 ...
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ વિપક્ષે રાહતનો શ્વાસ લીધો છે. શાહબાઝ શરીફે કહ્યું, અલ્લાહે સમગ્ર પાકિસ્તાનની પ્રાર્થના સ્વીકારી છે. પાકિસ્તાનનું બંધારણ જ નહીં પરંતુ ...