સૈન્ય અધિકારીએ કહ્યું, 500 થી 700 લોકો માનસેરા, કોટલી અને મુઝફ્ફરાબાદમાં LoC નજીક સ્થિત 11 તાલીમ શિબિરોમાં આતંકવાદની તાલીમ લઈ રહ્યા છે. લગભગ 150 આતંકવાદીઓ ...
શ્રીનગર(Srinagar)ના બેમિના વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદી(Terrorist KIlled)ઓ સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીને ...
જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો (Security Forces)અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું છે. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં તેણે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ...
આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટર(Srinagar Encounter)માં માર્યા ગયેલા બંને લશ્કર-એ-તૈયબા/ટીઆરએફના સ્થાનિક આતંકવાદીઓ હતા. એમ પણ કહ્યું કે બંને નાગરિકોની હત્યા સહિતની તાજેતરની ...
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસે અરનિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અરનિયાના ટ્રેવા ગામમાંથી ડ્રોન દ્વારા નાખવામાં આવેલા શસ્ત્રોના ત્રણ ...
શંકાસ્પદ આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝીન અને કેટલીક ગોળીઓ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સજન-બજારની ગામનો રહેવાસી આદિલ ઈકબાલ બટ્ટ ઠઠરીમાં વાહનોના ચેકિંગ ...
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના કીગન ખાતે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ગ્રેનેડ લક્ષ્ય ચૂકી ગયો અને રસ્તા પર વિસ્ફોટ થયો. કોઈને ઈજા થઈ ...
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં (Srinagar) શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. ...