આપત્તિ પ્રતિભાવ માટે ક્ષમતા નિર્માણ પર 2022ની વાર્ષિક પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે (amit shah) કહ્યું કે, હું રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને અભિનંદન આપવા ...
આ ભયાનક અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં ...
દેશની જનતામાં વિશ્વાસ વ્યક્ત કરવાનુ કામ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (NDMA) કર્યુ છે. ક્યાય કોઈ પણ વ્યક્તિ કુદરતી આપત્તિમાં ફસાયો હોય, પણ જો તેઓ એનડીએમએને ...
War against Corona : ભારત સરકારના નાણાં મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) ના વર્ષ 2021-22 માટેના કેન્દ્ર સરકારના હિસ્સાનો પહેલો ...
મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે કોહરામ વધી ગયો છે. જેને લઈને ઉદ્ધવ ઠાકરેએ આ મહામારીને કુદરતી આફત જાહેર કરીને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ આર્થિક સહાય આપવાની ...
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે હવે મુશ્કેલી ઊભી થવા પામી છે. હવામાન વિભાગે પણ હજુ પણ ...