વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર વિના પરીક્ષા આપી શકે અને તેનામાંથી પરીક્ષાની બીક ઓછી થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં ...
વાલી મંડળના પ્રમુખના જણાવ્યા પ્રમાણે એફઆરસીમાં માત્ર પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. અત્યાર સુધી કોઈપણ શાળામાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. મોટાભાગની શાળાઓમાં વાલીઓને પણ ...
કોરોના મહામારી દરમ્યાન સરકાર દ્વારા સુરત સહિત સમગ્ર રાજ્યના બાળકો માટે મધ્યાહ્ન ભોજન યોજનાની અવેજમાં રાશનની કુપનનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ...
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મળેલી સૂચના અંતર્ગત મહિલાઓને હિજાબ બાબતે થયેલ વિવાદ અન્વયે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળા, કોલેજો માટે પરિપત્ર કર્યો છે. રાજ્યના ...
સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં વિવિધ સિગ્નલ પર બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવા માટે આઇડેન્ટિફાય ...
વર્ષ 2016થી સુરતની કુલ 29 શાળાઓમાં આ ફોર્મેટ અપનાવવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1 અને 2 માં માધ્યમ ગુજરાતી જ્યારે અંગ્રેજીનો ફક્ત પરિચય (સાંભળવું અને ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે અને નરેન્દ્ર મોદીએ વડનગરમાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. વડનગર પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે. ...
હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો, શાળા બહાર હિન્દુ સંગઠનના આગેવાનો એકઠા થતા પોલીસે તેમની અટકાયત ...