ખાંભા શહેર અને આસપાસમાં ધોધમાર વરસાદના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ખાંભાના બગોયા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડવાથી માર્ગો પર પાણી ફરી વળ્યા ...
અમરેલીના સાવરકુંડલા ખાતે યોજાયેલ સંમેલનમાં મોટા પ્રમાણમાં ખેડૂતો અને યાર્ડના ચેરમેનો હાજર રહ્યા હતા. આ તમામ ખેડૂતો અને આગેવાનોએ કૃષિ કાયદાને ફાયદાકારક ગણાવ્યા છે. હાલ ...
અમરેલી જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ખાંભામાં વરસાદી છાંટા પડયા છે. જયારે સાવરકુંડલાના વિજપડી ગામમાં પણ હળવો વરસાદ પડયો છે. સાથે જ પીપાવાવ અને ...
વરસાદી માહોલ વચ્ચે નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં નદીમાં બે બાળકો ડૂબી ગયા છે. સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બે બાળકો પાણીમાં ...
ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સન્માન કરવામાં આવ્યું. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના ...