NFSA યોજનાનો સૌથી વધુ લાભ 14 ઝોનમાંથી જમાલપુર અને સરખેજ વિસ્તારના રહીશોએ લીધો હોવાનું તેમજ સૌથી ઓછો લાભ કાલુપુર અને ખાડિયાના રહીશોએ લીધા હોવાનું સામે ...
Land Grabbing in Ahmedabad : સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત નઝીર વોરા, કાલુ ગરદન અને સુલતાન ખાન પઠાણ બાદ પોલીસે વહાબ ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. જેમાં તેમણે ગાંધીનગરના સરગાસણ ખાતે નવનિર્મિત ફલાયઓવર બ્રીજને ખુલ્લો મૂક્યો હતો. રૂપિયા 35 કરોડના ...
પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા અને સમગ્ર હત્યામાં ત્રણ આરોપીઓની ...
પ્રેમના ચક્કરમાં એક યુવકની હત્યા કરવાનો સરફરાજ મુલ્લા પર આરોપ લાગ્યો છે. આરોપી સરફરાજ મુલ્લાની અમદાવાદ એસઓજી ક્રાઇમે કડીમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. ...