Sanjay Raut Net Worth: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેનાના નેતા સંજય રાઉતને નોટિસ પાઠવી છે. તેમને પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ કેસને લઈને નોટિસ આપવામાં ...
એક હજાર કરોડથી વધુના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં તાજેતરમાં સંજય રાઉતની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. તેમાં અલીબાગ, દાદર અને મુંબઈમાં એક-એક ફ્લેટ ...
શિંદેએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેના (Balasaheb Thackeray) હિંદુત્વ વિચારો અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે અમારે મરવું પડે ...
સંજય રાઉતે જે ધારાસભ્યો બહાર ગયા છે તેમના માટે મહારાષ્ટ્ર પરત ફરવુ મુશ્કેલ બનશે તેવી ઉચ્ચારેલી ધમકી બાદ, 38 ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ ...
શિવસેનાના (Shiv Sena) વધુ ધારાસભ્ય સુરતની હોટલ પહોંચ્યા હતા. મોડી રાત્રે કુલ 4 ધારાસભ્યોને એરપોર્ટથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. જો મીડિયા અહેવાલોનું માનીએ તો ...
સંજય રાઉતે (Sanjay Raut) ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપે મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. અમારા નેતાઓનું પાર્ટી દ્વારા અપહરણ કરવામાં ...
સમગ્ર વિકાસે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર માટે મુશ્કેલી (Maharashtra political Crisis) ઊભી કરી છે. મળતી માહિતી મુજબ, સુરતની હોટલમાં મહારાષ્ટ્રના 5 કેબિનેટ મંત્રીઓ સહિત કુલ 25 ...