સમીર વાનખેડેની મુંબઈથી ચેન્નાઈ બદલી કરવામાં આવી છે. અગાઉ તે ડ્રગ્સ-ઓન-ક્રુઝ (drugs on cruise case) કેસની તપાસનો ભાગ હતા. વાનખેડેની આગેવાની હેઠળના અભિયાન દરમિયાન આર્યન ...
કેન્દ્ર સરકાર દ્વારા સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ નાના પટોલેએ (Nana Patole) આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે ...
બોમ્બે હાઈકોર્ટે મંગળવારે થાણે પોલીસને FIR સંબંધિત વાનખેડે વિરુદ્ધ 28 ફેબ્રુઆરી સુધી કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ...
સગીર હોવા છતાં સમીર વાનખેડેએ પુખ્ત હોવાનું જણાવીને બાર ખોલવાનું લાયસન્સ મેળવ્યું હતું. રાજ્ય આબકારી વિભાગે આ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કેસ નોંધવામાં આવ્યો ...
કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે. ...
અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગના સભ્ય સુભાષ રામનાથ પારધીએ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજો અને અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં રહેલી ખામીઓને ...